સ્વ. તારામતી અજીત જોબનપુત્રા (તુણા-કચ્છ)નાં પુત્રવધૂ અ.સૌ. સાધના નવનીત (ઉં. વ. ૫૩) રવિવાર, ૧૮.૨.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. ચિ. નીલના માતુશ્રી. શ્રીમતિ પુષ્પાબેન તુલસીદાસ ચોથાણી (ભદ્રેશ્ર્વર-કચ્છ)ની સુપુત્રી. દેવાંગ અને રૂપલના બહેન. મુકુન્દભાઈ અને ભાવનાબહેનના ભાભી. અ.સૌ. ભક્તિબેનના દેરાણી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૨-૨-૨૪ના ૫થી ૭ લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈ). લૌકિક વ્યવહાર બંધ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us