મોઢુકા નિવાસી હાલ કાંદિવલી, ત્રિભુવનદાસ બેચરદાસ મકાણી (ઉં. વ. ૯૦) ૫-૨-૨૪ ને સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. અનસુયાબેનના પતિ. કોયડાના સ્વ. મુળજીભાઈ જાદવજીભાઈ પાટડિયાના જમાઈ. તુષારભાઈ, હર્ષદભાઈ મકાણી અને ચેતના નરેન્દ્ર પરમારના પિતાશ્રી. ભાવનાબેન, મમતાબેન અને નરેન્દ્રભાઈ પરમારના સસરા. મયુર, તોરલ, ધરતી ભાવેશકુમાર પરમારના દાદા. બંને પક્ષની પ્રાર્થનાસભા ૮-૨-૨૪, ગુરુવારના ૪ થી ૬ રાખેલ છે. સ્થળ: સ્નામિનારાયણ સંસ્કાર ધામ, ડી-૧૦૧, અંબિકા દર્શન, સી. પી. રોડ, કાંદિવલી (ઈ.).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY