મુળ ગામ શૈલાવી હાલ ઘાટકોપર અરવિંદભાઈ પટેલ (ઉં. વ. ૬૭) ૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સવિતાબેન પુરષોતમભાઈ પટેલના પુત્ર. ગીતાબેનના પતિ. કુંજલના પિતા. પૂર્વીના સસરા. સ્વ. અનિલભાઈના મોટાભાઈ, ખેમચંદભાઈ ઈશ્ર્વરભાઈ પટેલના જમાઈ. બેસણું ૮-૨-૨૪ના ગુરુવારે ૪ થી ૬. બીએપીએસ સ્વમીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). પિયર પક્ષનું બેસણું ઉપરોક્ત સમય અને સ્થળ પ્રમાણે રાખેલ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us