રાધનપુર નિવાસી હાલ કાંદિવલી અશ્ર્વિનભાઇ હરગોવનદાસ શાહ (ભાભેરા) (ઉં. વ. ૮૮) તે ૩૧/૧/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. નીપાબેનના પિતા. સ્વ. હિમાંશુભાઈના સસરા. મિતાલીના નાના. સ્વ. જયંતીલાલ, હરગોવનદાસ, સ્વ. લીલાબેન, સ્વ. વસુબેન, સ્વ. પ્રેમિલાબેન, સ્વ. અરૂણાબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp