મૂળ ગામ મેંદરડા હાલ મલાડ નિવાસી ભરતભાઈ જમનાદાસ અઢિયા (ઉં.વ. ૬૯), તા. ૨૯-૧-૨૪ સોમવારના શ્રીચરણ પામ્યા છે. તે ભાનુબેનના પતિ. સ્વ. જમનાદાસ, ગં.સ્વ. નર્મદાબેનના પુત્ર. સ્વ. અનસુયાબેન કરસનદાસ ભીમજીયાણીના જમાઈ. દીપા ઠક્કર, દિવ્યા રામાક્રિષ્ણન, દર્શન ઉર્વી, શિખા જીગર, ડિમ્પલના પિતાશ્રી. ભુપેન્દ્રભાઈ, અજયભાઈ, હિના હરેશકુમાર, હર્ષાબેન પ્રમોદકુમારના મોટાભાઈ. પ્રાર્થના સભા તા. ૧-૨-૨૪ને ગુરૂવારના રોજ કાંદિવલી -વેસ્ટ, હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, ૫ થી ૭.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp