ઉના નિવાસી હાલ નવી મુંબઈ વાશી શાહ જગતકાંત વૃજલાલ સુખડિયાના ધર્મપત્ની અ. સૌ. તરુણાબેન શાહ (ઉં.વ. ૬૯) તે નિમેષભાઈ, જસ્મીનભાઈ તથા છાયાબેન સંજય કુમારના માતુશ્રી. અ.સૌ. જસ્મીના, અ.સૌ. પૂર્વી તથા સંજયકુમાર કિશોરભાઇ સગાળિયાના સાસુ અને ગાંગડાવાળા રાયચંદ નારણદાસના સુપુત્રી. તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ના ૪.૩૦ થી ૬.૦૦ : ગુજરાત ભવન, પ્લોટ નં. ૬૧ એ/બી સેક્ટર ૧૫, વાશી નવી મુંબઈ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp