શ્રી ઘાટકોપર કચ્છી જૈન શ્વેતાંબર મૂ.પૂ. સંઘ નવકાર જાપ-તારીખ-વારમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવકાર મંત્ર ભાષ્ય જાપનો ૨૬૬મો મણકો જે રવિવાર, તા. ૨૭-૦૮-૨૦૨૩નાં હતો તે દિવસે ઘાટકોપર સંઘમાં સ્વામી વાત્સલ્ય- સંઘ જમણ હોવાથી જાપ-દ્વીતીય શ્રાવણ સુદ-પુનમ, તા. ૩૦-૦૮-૨૦૨૩, બુધવારનાં સવારનાં ૬.૪૫ વાગ્યે રાખેલ છે. બધા જ નવકાર પ્રેમી પધારનાર સભ્યો નોંધ લેશો અને સમયસર પધારશોજી. જય જીરાવલ્લા. એમ માનદ્ મંત્રીઓએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ