કચ્છી લોહાણા મરણ –

સ્વ. વિજયાબેન પરેશકુમાર ઠક્કર (ખાંટ) ઉ.વર્ષ : ૫૯ કચ્છ ગામ : લઠેડી હાલે : ડોમ્બિવલી(પલાવા) તા. ૦૯.૦૩.૨૦૨૬ સોમવાર ના રોજ શ્રીરામ શરણ પામેલ છે. તે પરેશકુમાર ઠક્કર (ખાંટ)ના પત્ની, તે સ્વ.વેલજી પ્રેમજી ઠક્કર અને સ્વ. વસંતાબેન ના વહુ, તે સ્વ.ખીમજી ટોપણદાસ કોટક અને ગં.સ્વ.નર્મદાબેન ના મોટી પુત્રી, તે સ્વ.નારાયણજી પ્રેમજી ખાંટ અને ગં.સ્વ. લીલાવંતીબેનના ભત્રીજા વહુ તે કૃપા તપન રૂપારેલ અને શ્લોક પરેશ ઠક્કર ના માતાશ્રી, તે તપન હરિશ રૂપારેલ તથા સિમ્મી શ્લોક ઠક્કર ના સાસુ, તે હૃદય ના દાદી અને સિયા ના નાની, તે હષૉ યોગેશ કોટક , ક્રિષ્ણા કલ્પેશ કોટક મીના બેન કમલેશ ભંગદે અને મીતા બેન નિલેશ મંડણવિઝાણ ના મોટા બહેન, તે વલ્લભજી ભીમજી ચંદન ની ડોહીત્રી તે ટોપણદાસ તુલસીદાસ કોટક ની પૌત્રી તે દીપકભાઈ ખાંટ ના નાના ભાઈ ના પત્ની અને લતાબેન ના દેરાણી તે માલતી પ્રતાપભાઈ ગણાત્રા , કલ્પના રમેશભાઈ ધીરાવાણી , ભાવના પ્રતાપભાઈ ભગદે , કુસુમ પ્રતાપભાઈ કારિયા , ચેતના ભાવેશભાઈ ભગદે , બિંદુ પ્રમોદભાઈ મહિંધર,શિલ્પા રાજેશભાઈ બારુ, સ્વ.નીતાબેન ધર્મેશભાઈ ઠક્કર , મીનાબેન અરુણભાઈ દવે , જયેશભાઈ નારાયણજી ઠક્કર (ખાંટ), લિલેશભાઈ, રાજેશભાઈ અને મનીષભાઈ ના ભાભી. તે પૂજા વિનય આઈયા અને આરતી પ્રવીણ દરક ના કાકી તેમની બંને પક્ષ ની પ્રાર્થના સભા તા. ૧૨.૦૩.૨૦૨૬, ગુરુવાર સાંજના ૫.૩૦ થી ૭.૦૦ મધ્યે શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી પવાની હોલ, પહેલા માળે આર.આર.ટી. રોડ, મુલુંડ વેસ્ટ, મુંબઈ – ૪૦૦૦૮૦
મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા (શિવજીયાણી) ગં. સ્વ. રૂપા (સુશીલા) રજનીકાંત વૈદ (ઉ. વ. ૮૦) તે સ્વ. લક્ષ્મીદાસ હીરજી મર્ચંટના પુત્રવધૂ સ્વ. જમનાદાસ ગોપાલદાસ ભાટીયાના પુત્રી. તે મનીષ, રવિ, અ. સૌ. ધુતિ, અ.સૌ. મોનિકાના માતુશ્રી. તે ચિરાગ, અ. સૌ. ક્રિશા, પ્રીત, પલશના દાદી. તે સ્વ. રણજીતભાઇ, સ્વ. શાંતિકુમારભાઇ, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. કુસુમબેન, ગં. સ્વ. અનસુયાબેન, કીર્તિકુમારભાઇ તથા સ્વ. ભારતીબેનના ભાભી. સોમવાર, તા. ૯-૩-૨૬ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૨-૩-૨૬ના પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ) સાંજે : ૪.૩૦ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન દેઢીઆના જશવંતી દામજી પાસડ (ઉ.વ. ૮૦) તા.૯-૩-૨૬ ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. રતનબેન મોતી હીરજીના પુત્રવધૂ. સ્વ. દામજી મોતીના ધર્મપત્ની. કિરણ, દક્ષા, રશ્મિ (પપી), રૂપલ, ભાવિકાના માતુશ્રી. નરોલીના અંબાબેન ગોપાલદાસના પુત્રી. ચંદન જયંતી, ચારૂ જગદીશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જશવંતી પાસડ, સી/૨, નવ વૃપાલી એપાર્ટ., આદિત્ય મંગલની સામે, ડોંબિવલી (ઈ). ૪૨૧૨૦૧.
કપોળ અમરેલીવાળા ગં. સ્વ. ત્રીવેણીબેન કાનજીભાઇ મહેતાનાં સુપુત્ર દિનેશભાઇ (ઉ.વ. ૮૧) તા. ૮-૩-૨૬ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. ઉર્મિલાબેનના પતિ. તે અ. સૌ. ભામીની નિકુંજ મહેતા, અ.સૌ. જીજ્ઞા નીકી દેસાઇ અને અ. સૌ. વૈશાલી ધર્મેશ ભુતાના પિતા. તે સ્વ. હરગોવિંદદાસ, સ્વ. વિનોદરાય, સ્વ. અનંતરાય, સ્વ. ગજેન્દ્રભાઇ, ગં. સ્વ. નિર્મળાબેન પરશોતમદાસ પારેખ, સ્વ. તારાબેન પ્રતાપરાય મોદી અને અ. સૌ. જશુમતીબેન કિરણભાઇ મહેતાના ભાઇ. ચલાળાવાળા કાંતિલાલ લાલજી મહેતાના જમાઇ. હરજીવનદાસ નરભેરામ મહેતાના ભાણેજ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
