Month: June 2024

શ્રી જીયેપીર પઠ્ઠાપીર દેવસ્થાન સંસ્થા દ્વારા સમુહ પેડીનું આયોજન

દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ પઠાપીર બાપાની સમુહ પેડી અષાઢ સુદ ૨, તા. ૦૭/૦૭/૨૦૨૪, રવિવાર ના રોજે ઉજવવામાં આવનાર છે. આ શુભ પ્રસંગે આપ સર્વ ભકત-ભાવિકો તેમજ એમની નીયાણીયોને…

માટુંગામાં હોટેલના માલિકના રૂ.25 લાખ લૂંટી લેનારા મુખ્ય આરોપીની ધરપકડ

માટુંગામાં હોટેલના માલિકના ફલેટમાં પોલીસના સ્વાંગમાં દરોડો પાડી રૂ.૨૫ લાખ લૂંટી લેનારા મુખ્ય આરોપી અને તેના સાથીદારની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં બે પોલીસ સહિત નવ આરોપીને…

ચોમાસાના કારણે કોસ્ટલ રોડથી બાંદ્રા સુધીના પ્રવાસ માટે રાહ જોવી પડશે

મહાપાલિકાના મહત્ત્વાકાંક્ષી ધર્મવીર સ્વરાજ્યરક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડનો દક્ષિણ તરફનું 90 ટકાથી વધુ કામ પૂરું થયું હોઈ બાકીનું કામ પણ ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યા છે. પરંતુ રસ્તામાં…

બોગસ પાસપોર્ટ પ્રકરણે અધિકારીઓ અને એજન્ટો પર CBIના વ્યાપક દરોડા

લોઅર પરેલ અને મલાડના પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા પાસપોર્ટ આસિસ્ટન્ટો, સિનિયર પાસપોર્ટ આસિસ્ટન્ટો સહિત 14 અધિકારીઓ દ્વારા 12 કેસ નોંધવામાં આવ્યા છે. બોગસ પાસપોર્ટ કઢાવી આપતા પાસપોર્ટ અધિકારીઓ…

Health Tips – રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી દવા વિના મટી જાશે એસિડિટી

સ્પાઈસી અને તળેલી વસ્તુઓ ખાવાથી છાતીમાં બળતરા અને એસિડિટીની ફરિયાદ રહેતી હોય છે. કેટલાક લોકો માટે તો એસિડિટી કાયમની સમસ્યા હોય છે. જો ખાવા પીવાના સમયમાં પણ ફેરફાર થઈ જાય…

1 રૂપિયાના શેર પર તૂટી પડ્યા રોકાણકારો, સ્ટોક પહોચ્યો ઈન્ટ્રાડે હાઈ પર, ભંડોળ ભેગુ કરવા જઈ રહી છે કંપની

પેની સ્ટોકના શેર આજે 5 વધ્યા હતા. કંપનીનો શેર 1.58 રૂપિયાની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં પેની સ્ટોકમાં એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટનો વેપાર થયો હતો. કંપનીએ એક્સ-ટ્રેડ…

એપ આધારિત સેવાના ભાડું નકારતા ટેક્સીચાલકો પર રખાશે અંકુશ

એપ આધારિત ટેક્સીસેવાનો લાભ લેનારા પ્રવાસીઓની સૌથી વધુ ફરિયાદ ચાલકે ભાડું સ્વીકારીને અચાનક રદ કર્યાની હોય છે. આ ફરિયાદ પર ઉપાયયોજના તૈયાર કરવામાં આવી છે. ચાલક પ્રવાસીભાડું રદ કરશે તો…

અવસાન નોંધ

સ્વ. ઉર્મિલાબેન તથા સ્વ. લાભચંદ અમરશી પુજારાની યુકે નિવાસી સુપુત્રી હાલ અંધેરી ભાવનાબેન (ઉં.વ.૬૧) તે સ્વ. જયેશભાઈ, મીતા (મીના) ધીરેનભાઈ સોમૈયા, બીના (ચકુ), અલ્પાની બહેન. તે ભાવિક, ચાર્વી, પ્રન્યા, સોમૈયાની,…

પ્રાર્થનાસભા – મરણનોંધ

વડોદરા હાલ મુંબઇ સ્વ. હરગોવિંદ કાશીરામ આચાર્યના સુપુત્ર અમૃતલાલ (ઉં. વ. ૮૩) તા.૨૭-૬-૨૪ના અવસાન પામેલ છે. તે વસુબેનના પતિ. તૃપ્તી ગૌરાંગ શાહ અને મોનાલી નિર્મલ શાહના પિતાશ્રી. સ્વ. મનુબેન, સ્વ.…

Call Us