સિદ્ધિવિનાયક મંદિરમાં સાકરના મોદક-પેડા ધરી નહીં શકાય
દરરોજ હજારો ભક્તો અને ર્શનાર્થીઓથી ધમધમતા પ્રભાદેવીના વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં સાકર ભેળવેલા મોદક અને પેડાનો પ્રસાદ ધરી નહીં શકાય. કારણ સિદ્ધિવિનાયક પરિસરના પૂજા સામગ્રીનું વેચાણ કરનારાઓનાં સંગઠને સાકર ભેળવેલા મોદક…