ચાતુર્માસ પ્રસંગે મુંબઈથી કચ્છના સામખિયાળી આવેલા મહિલાને આખલાએ અડફેટે લેતા સારવાર દરમિયાન મોત
કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી ગામે પણ આંખલાઓનો કાયમી ત્રાસ હોવાના અહેવાલો સમયાંતરે સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતા રહ્યા છે, તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા અંતે આંખલા…