‘સમૃદ્ધિ હાઈવે શાપિત છે’, સંજય રાઉતે બસ અકસ્માત પર કહ્યું- ઘણા લોકોના શ્રાપથી તૈયાર, તેથી જ થઈ રહ્યો છે અકસ્માત
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે પર બસ અકસ્માતમાં 25 લોકોના મોત બાદ એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે સમૃદ્ધિ મહામાર્ગને શાપિત કહ્યો છે. જેનો જવાબ ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ…