મુંબઈમાં વરસાદી માહોલમાં હજારો ગણેશમૂર્તિઓનું વિસર્જન
મુંબઈમાં ગત મંગળવારે ગણપતિ બાપ્પાના ઉત્સાહભેર આગમન બાદ વરસાદની વચ્ચે ગણેશ ભક્તોએ પાંચ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું. કાલે સાંજે છ વાગ્યા સુધી મુંબઈમાં કુલ ૮૧૯૮ ગણેશમૂર્તિઓનું વિસર્જન ઉત્સાહભેર પાર…