Tag: Ganesh

મુંબઈમાં વરસાદી માહોલમાં હજારો ગણેશમૂર્તિઓનું વિસર્જન

મુંબઈમાં ગત મંગળવારે ગણપતિ બાપ્પાના ઉત્સાહભેર આગમન બાદ વરસાદની વચ્ચે ગણેશ ભક્તોએ પાંચ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું. કાલે સાંજે છ વાગ્યા સુધી મુંબઈમાં કુલ ૮૧૯૮ ગણેશમૂર્તિઓનું વિસર્જન ઉત્સાહભેર પાર…

૩૦થી વધુ ગણેશજીની પ્રતિમાઓ રવિવારે વાજતેગાજતે વર્કશોપથી પંડાલ સુધી પહોંચી

ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે અને અત્યારથી જ પૂરજોરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રવિવારે ૩૦થી વધુ ગણેશો મંડળો વાજતેગાજતે ગણેશજીની પ્રતિમાઓ વર્કશોપથી પંડાલ સુધી લઇ ગયા હતા. મોટી સંખ્યામાં…

ગણેશજીની 4 ફૂટથી ઉંચી મૂર્તિઓ પીઓપીની બનાવી શકાશે

ગણેશોત્સવ વખતે સાર્વજનિક મંડળો તરફથી લાવવામાં આવતી ચાર ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિઓ પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરીસ)ની બનાવી શકાશે એવી છૂટ મળતા મંડળોને અને મૂર્તિકારોને મોટી રાહત થઇ છે. જો કે…

ઘરગુતી ગણેશ મૂર્તિ શાડૂની જ… આ વર્ષથી નિયમ ફરજિયાત…

‘પ્લાસ્ટર ઓફ પેરિસ’ની મૂર્તિઓ પર પ્રતિબંધનો નિર્ણય તબક્કાવાર લાગુ કરવામાં આવશે. આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘરે બનાવેલી ગણેશની મૂર્તિ શાદુની માટી અથવા ઈકો-ફ્રેન્ડલી સામગ્રીમાંથી બનાવવી ફરજિયાત કરી…

ઘરમાં રાખેલી સિંદૂરી રંગની ગણેશજીની મૂર્તિ પૂર્ણ કરશે દરેક મનોકામના !

વાસ્તુપુરુષની (vastupurush) રચના જગત કલ્યાણ માટે કરવામાં આવી હતી. પરંતુ જો તેમની અવગણના કરવામાં આવી તો આપના જીવનમાં મુસીબતો પૂરી થવાનું નામ જ નહીં લે. વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં…

Call Us