ધારી નિવાસી હાલ ઘાટકોપર નટવરલાલ હરગોવિંદદાસ ઝાટકીયાના ધર્મપત્ની ગં. સ્વ. સુશીલાબેન (ઉં. વ. ૮૧) તે અ. સૌ. લીનાબેન સુનિલકુમાર દોશી તથા ચેતનના માતુશ્રી. અ. સૌ. વૈશાલીબેનના સાસુ. હસમુખભાઇ, જયંતભાઇ ભાયચંદ બદાણીના બેન. ધવલ-વૈદિકા, હિમા-સંકેત, કિશા-દેવાંગ, હિતના દાદી-નાની તા. ૬-૫-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૯-૫-૨૪ના ગુરુવારે ૫થી ૭. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1