ઔદિચ્ય સાડીચારસો બ્રાહ્મણ –
મુલુંડ નિવાસી, શ્રી સુરેશભાઈ હરિનિવાસ ઉપાધ્યાયના ધર્મ પત્ની અ.સૌ. કુસુમબેન ઉપાધ્યાય (ઉં.વ. ૭૪) જે ક્ષિતિજ સુરેશ ઉપાધ્યાય અને અ.સૌ. શિલ્પા મનીષ મહેતાના માતૃશ્રી તા. ૧૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન પામેલ છે. સદગતની પ્રાર્થના સભા તા. ૨૦/૧૦/૨૦૨૪ ને રવિવારે સાંજે ૪ થી ૬ ની વચ્ચે અમારા નિવાસ્થાને રાખેલ છે. સરનામું: ૨૦૦૪, એચ.એમ. ટાવર ૧, શિવરામ સોસાયટી, દેવી દયાલ રોડ, મુલુંડ (વેસ્ટ) મુંબઈ ૪૦૦૦૮૦

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us