કાંતિલાલ વનમાળીદાસ શાહના સુપુત્ર જીતેન્દ્ર (ઉં.વ. ૬૬),જેસર (દૈત્રોજ) નિવાસી હાલ ઘાટકોપર તા. ૧૧-૯-૨૪ના બુધવાર અવસાન પામેલ છે. તે દક્ષાબેનના પતિ. પ્રિતેશ, જિનલ તથા તેજલના પિતાશ્રી. મોના, સચિનકુમાર, પ્રદિપકુમારના સસરા. સસરાપક્ષે શ્રી દામોદર જીવરાજ મહેતાના જમાઈ. (પાડરશીંગાવાળા) મહેશભાઈ, કપિલભાઈના બનેવી. સાદડી શનિવાર, તા. ૧૪-૯-૨૪ના ૯.૦૦ થી ૧૧.૦૦. સ્થળ- કે.વી.કે. સ્કુલ હોલ, ભાજી ગલી, સાઈનાથ નગર, ઘાટકોપર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw