હરીપર નિવાસી હાલ મલાડના અ.સૌ. અંજલી સુરેશભાઈ કરસનદાસ પાબારી (ઉં.વ. ૬૫ ) તા. ૧૧-૯-૨૪ના બુધવાર શ્રીજીચરણ પામેલ છે. તે સમીર અને અર્જુનના માતુશ્રી. કોમલ અને મનીષાના સાસુ. જીયા, ટીશા અને પ્રિશાના દાદી. હંસાબેન મોહનભાઈ, સ્વ. કુમુદબેન, સ્વ. પુરષોતમભાઈ, ગં.સ્વ. સરોજબેન જગમોહનદાસભાઈ, જયશ્રીબેન જીતેન્દ્રભાઈ, સ્વ. ઉષાબેન હરીશભાઈના દેરાણી. પિયરપક્ષે સ્વ. કમલાબેન મોહનભાઈ નેરૂરકરના દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૪-૯-૨૪ના શનિવારે ૫.૦૦ થી ૭.૦૦. હાલાઈ લોહાણા બાળશ્રમ બેન્કવેટ હોલ, મથુરાદાસ એક્ષટેંશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw