કચ્છ ગઢશીશા હાલે મુલુંડ નિવાસી સ્વ.મણીબેન અને સ્વ. જીવરામ ગોવિંદજી મોટનપૌત્રાના પુત્ર સ્વ.દેવીદાસભાઈના ધર્મપત્ની ગં. સ્વ. જ્યોત્સનાબેન (ઉં. વ.૭૩) તે સ્વ.પાર્વતીબેન અને સ્વ.લાલજીભાઈ સતજુગાના પુત્રી. શિતલબેન હિતેશભાઈ, ગીતાબેન ચેતનભાઈ, શિલ્પાબેન રાજેશભાઈ, નેહલબેન મનીષભાઈ અને છાયાબેન ભાવેશભાઈ ગટાના માતા. સ્વ.જયાબેન મોતીરામભાઈના દેરાણી. સ્વ.ભાનુમતીબેન મુલરાજભાઈ, સ્વ.વિજયાબેન મહાવીરભાઈ, સ્વ.સાવિત્રીબેન પ્રેમજીભાઈ , ગં.સ્વ.કસ્તુરબેન માધવજીભાઈ, ગં.સ્વ. શારદાબેન લીલાધરભાઈના ભાભી. બુધવાર તા.૨૪-૦૪-૨૦૨૪ના શ્રીરામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા.૨૬-૦૪-૨૦૨૪ના ૫:૩૦ થી ૭:૦૦. ઠે. શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, પહેલે માળે, આર.આર.ટી.રોડ, મુલુન્ડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1