ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર અ.સૌ. મીતાબેન ચૈતન્ય ભટ્ટ (ઉં. વ.૬૩)બુધવાર તા. ૨૪/૭/૨૪ નાં રોજ કૈલાસવાસી થયેલ છે. તે ચૈતન્ય પ્રતાપરાય ભટ્ટ નાં ધર્મ પત્ની. શ્યામ અને અવનીનાં માતુશ્રી, વરૂણ અને નિકિતા નાં સાસુમા, હ્રિદાંશનાં દાદીમા અને પેહેલ-પેહેરનાં નાનીમા, ધારી નિવાસી સ્વ.ધીરજલાલ મણિશંકર ઠાકર નાં સુપુત્રી. પ્રાર્થનાસભા – શનિવાર તા. – ૨૭/૭/૨૪ નાં , સમય : – સાંજે ૪ થી ૬. શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, પહેલા માળે, જોષી લેન, ઘાટકોપર (પૂર્વ).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us