September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

પ્રાર્થનાસભા – મરણનોંધ

નિર્મળાબેન પુજારા (ઉં. વ. ૭૭) હાલે ડોમ્બીવલી મૂળ ગામ જેસડા તે સ્વ. શાંતિલાલ જખુભાઈ પુજારાની પત્ની. અનિલ, ઉષા, દિલીપ અને ભારતીના માતોશ્રી. સ્વ. મનસુખ, દિનેશ, પ્રવિણા નાનાલાલ નાથાણી, દક્ષા વિનોદ પુજારાના બેન. લીલાવંતી રવિલાલ જોબનપુત્રા, નયના મહેન્દ્ર ઠક્કર, સ્વ. દેવકરણ જખુભાઈ પુજારા, સ્વ. ગાંગજીભાઈ, બાબુલાલ જેતસીભાઈના ભાભી ૨૨-૭-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૬-૭-૨૪ના ૪.૩૦ થી ૫.૩૦. સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us