કચ્છી લોહાણા –
કચ્છ ગામ મોટા આસંબીયા હાલ મુલુંડ જનકભાઈ પુરુષોત્તમ ભીંડે (ઉં.વ. ૬૭). તે સ્વ. ગોદાવરીબેન પુરુષોત્તમ ખેરાજના નાનાપુત્ર (ગોપુરમ હોલ વાળા) ગીતાબેનના પતિ. જીમિત અને હાર્દિકના પિતાશ્રી. ૨૫/૧/૨૪ ગુરુવારના યોગેશ્ર્વરશરણ પામેલ છે. તે સ્વ. જશોદાબેન તુલસીદાસ, સ્વ. શ્રીદેવીબેન વસંતભાઈ, દેવીબેન પ્રતાપભાઈ, ભારતીબેન ભરતભાઈ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. કબીબેન, સ્વ. મધુબેન, મંજુલાબેન, સ્વ. ધનલક્ષ્મીબેન, ભાનુબેન, માલતીબેન, રજનીબેન, સ્વ. ઇન્દિરાબેનના ભાઈ. સ્વ. નિર્મળાબેન જમનાદાસ દીનાણી નાસિકવાળાના જમાઈ. ઉપેન્દ્ર અને મીરા દીનાણી, વિજય અને ઊર્મિ દીનાણીના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થના સભા શનિવાર, ૨૭ જાન્યુઆરી ૨૪ના ૫થી૭, ગોપુરમ હોલ, આરપી રોડ અને એનએસ રોડ જંક્શન, પીકે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp