
કચ્છી લોહાણા –
સ્વ. આત્મારામ હરિરામ ગણાત્રા અને લક્ષ્મીબેનના સુપુત્ર મહેન્દ્રભાઇ (ઉ.વ. ૬૨) કચ્છ ગામ કુંભારીયા હાલ મુલુંડ. તે જયાબેન દ્વારકાદાસ રાયચનાના જમાઇ. તે કુસુમબેનના પતિ. રોહનના પિતાશ્રી. સ્વીટીના સસરા. તથા અન્વીના દાદાજી. જગદીશ, નટુભાઇ, રમેશ, દિલીપ, મહેશના ભાઇ તા. ૨૩-૭-૨૫ બુધવારના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૫-૭-૨૫ના ૫થી ૬. ઠે. પવાની હોલ, લોહાણા મહાજન વાડી, મુલુંડ, મહિલાઓએ તે જ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
