વડા નિવાસી હાલ ઘાટકોપર, ગિરીશ નંદલાલ વ્યાસ (ઉં.વ. ૭૪) તા. ૧૯-૭-૨૫, શનિવારનાં કૈલાસવાસી થયેલ છે. તે વિનોદાબેનનાં પતિ. પૂર્વી સમીર માલીનાં પિતા. સ્વ. બિપિન, સ્વ. નરેનનાં મોટાભાઈ. રજનીભાઈ, જીતેન, જયંત, જયેશ, જ્યોત્સના, ઈન્દુબેન, જયશ્રી, મીના, ડિમ્પલનાં કાકા. ગુણવંતરાય પી. ભટ્ટનાં જમાઈ. ચિ. પ્રિયાંશનાં નાના. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૫-૭-૨૫નાં ૫.૩૦થી ૭. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
