
ગામ જખૌ (કચ્છ) હાલ ઘાટકોપર પાર્વતીબેન પદમપુરી ગોસ્વામી (ઉં. વ. ૯૬) તા. ૨૨-૬-૨૫ના કૈલાસવાસી થયેલ છે. તે જખૌનાં સ્વ. પરસોતમગિરિ લધાગિરિના દીકરી. સ્વ. ગંગાગિરિ પરસોતમગિરિના બહેન. વલ્લભપુરી, નારાણપુરી, મધુરીબેન, રમાબેનનાં માતુશ્રી. નિમુબેન, હંસાબેન, ગોવિંદગિરિ, વિનોદગિરિના સાસુ. સ્વ. ભાનુપુરી, સ્વ. કૈલાસપુરી, સ્વ. ગંગાબેનના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૫-૬-૨૫ બુધવારના સાંજે ૪.૩૦થી ૬. ઠે. બાલ્કનજીબારી, રાજાવાડી ગાર્ડન, ઘાટકોપર (ઇસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
