કચ્છી લોહાણા –
કુંદરોડીના નિર્મલાબેન નરેન્દ્રભાઈ પરસોત્તમ ચોથાણી (ઉં. વ. ૮૫) ૧-૧-૨૪, સોમવારે રામશરણ પામ્યા છે. તે સ્વ. દયાળજી રવજી ગંધાના પુત્રી. ગં. સ્વ. દેવીબેન દ્વારકાદાસ ગણાત્રા, રેખાબેન, સ્વ. મહેન્દ્રભાઈ, ધનલક્ષ્મીબેન અશ્ર્વિનભાઈ સોનેતા, ગીતાબેન જવલેશભાઈ અનમ, મનોજના માતા. કાકુભાઈ પરસોત્તમ ચોથાણીના ભાભી. મીનાબેનના સાસુ. સ્વ. લક્ષ્મીબેન સચદે, સ્વ. શંભુલાલ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. શંકરલાલ, સ્વ. ચંદ્રબાળા ઠક્કર, ગં. સ્વ. મણીબેન ચોથાણીના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૩-૧-૨૪, બુધવારના ૫-૩૦ થી ૭. ઠે: કચ્છી લોહાણા મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp