ગં.સ્વ. સ્મિતાબેન (સરલાબેન) કિરણભાઈ દેસાઈ જુનાગઢ નિવાસી (ઉં.વ. ૬૯), તા. ૨૮-૧૨-૨૩ના ગુરૂવારે મુંબઈમાં અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ગુલાબચંદ નાથાલાલ અમુલખ દેસાઈના પુત્રવધૂ. તે ધવલ, બિના, વિવેક નરેશભાઈ શાહના માતુશ્રી. તે નાનાલાલ સૌભાગચંદ ગાઠાણી (બગસરા)ની સુપુત્રી. તે સોનાલી, બિપીન, બિપીનભાઈ રતીલાલ ગોડા (સિકંદરાબાદ)ના સાસુ. પૌત્ર વિઆન અને યશ. પ્રાર્થનાસભા તા. ૨૯-૧૨-૨૩ના શુક્રવારે ૩.૦૦ થી ૫.૦૦, પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us