
ધ્રોલ નિવાસી હાલ ભાંડુપ ઉષા વેદ (ઉં. વ. ૭૩)તે સ્વ. રૂક્ષ્મણી ચુનીલાલ વેદના પુત્રવધૂ. મહેન્દ્ર ચુનીલાલ વેદના ધર્મપત્ની. સ્વ. લીલાવતી છગનલાલ સંપટના પુત્રી. અ. સૌ. શ્વેતા જીવંત આશરના માતુશ્રી. ગીતા વિજય વેદ, અ. સૌ. કિરણ મનોજ શ્રોફ, અ. સૌ. વીણા હર્ષદ સંપટના ભાભી. તે સ્વ. જીતેન્દ્ર, સ્વ. જોત્સના મહેશ, અશ્વિન, સ્વ. ભૂપત, સ્વ. ઇલા તથા સ્વ. બિંદુના બેન, તા. ૨૮-૫-૨૫ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૫-૨૫ શુક્રવારના ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર હોલ, ૯૦ ફીટ રોડ, ગરોડિયા નગર, લવંડર બાગની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.