
પોરબંદર નિવાસી હાલ કાંદિવલી, મુકુંદભાઈ ઠકરાર (ઉં. વ.૭૨) તે સ્વ. સંતોકબેન કરશનદાસ ઠકરારના પુત્ર. નલીનીબેનના પતિ. સ્વ. ગોદાવરીબેન ગોકલદાસભાઈ બથિયાના જમાઈ. કૃનાલ અને મીનલ તથા પાયલ ચિરાગ વસાણીના પિતાશ્રી. સ્વ. જયંતીલાલભાઈ, રમેશભાઈ, ગં. સ્વ. સુશીલાબેન ગોરધનદાસ રતનધારા તથા ગં. સ્વ. લતાબેન હરેશકુમાર તન્નાના ભાઈ તા ૨૧/૫/૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા.૨૩/૦૫/૨૫ના સાંજે ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, ૧ લે માળે એસ.વી.રોડ, શંકરમંદિરની બાજુમાં, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
