
કચ્છી લોહાણા –
સ્વ. લક્ષ્મીબેન હરીરામભાઈ રામજીભાઈ ખાર ગુંદીયારીવાળાના પુત્ર વસંતભાઈ (સુભાષ) (ઉં.વ. ૭૪) તે ગીતાબેનના પતિ. તે સ્વ. ભાવિકના પિતાશ્રી. તે સ્વ. ગંગાબાઈ હીરજીભાઈ કારિયા વાયોરવારાના જમાઈ. તે સૌ. વિભાબેન વિઝલભાઈ અરવિંદભાઈ સોલંકીના પપ્પા/સસરા. તે ગં.સ્વ. લીલાવંતીબેન તુલસીદાસભાઈ, સૌ. ભારતીબેન સુર્યકાંતભાઈ, સૌ. આશાબેન મધુભાઈ તથા સ્વ. સરસ્વતીબેન તુલસીદાસ બાયડ, ગં.સ્વ. શેનતારાબેન-રમણીકલાલ શેઠ તથા સ્વ. શાંતાબેનના દેવર/ભાઈ. તા. ૧૮-૫-૨૫, રવિવારના મુલુંડ મધ્યે શ્રીજીચરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવારના ૫.૩૦થી ૭.૦૦. ગોપુરમહોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડૉ. આર.એન. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
