
અમરેલીવાલા હાલ બોરીવલી સ્વ. મંગળાબેન હરગોવિંદદાસ કાનજી મહેતાની પુત્રવધૂ નયના (ઉં. વ. ૬૯) તા. ૧૪-૫-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે રાજેન્દ્રભાઇના પત્ની. સ્નેહા (બીટુ)ના માતુશ્રી. નીરજ રાજેન્દ્ર મહેતાના – સાસુ. સ્વ. રમેશભાઇ, મધુબેન સુરેશભાઇ ગાંધી, હર્ષા ધીરજ ગડા, અલકા ભરત દેસાઇના ભાભી. તે હીનાના જેઠાણી. તે મધુકાન્ત ધર્મદાસ ભાલરીયાની સુપુત્રી. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૫-૨૫ શુક્રવારના ૫થી ૭. કે. લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
