
ઘાટકોપર નિવાસી પ્રફુલ્લચંદ્ર દ્વારકાદાસ -વખારીયા (ઉં.વ. ૯૦) તે સ્વ. જશવંતીબેનના પતિ. ધર્મેન્દ્ર, રેણુકાના પિતાશ્રી. પારૂલ, યોગેશ -પૂંજાણીના સસરા. સ્વ. કમળાબેન, ભાનુબેન, નરેન્દ્રભાઈના ભાઈ. ભાવનાબેનના જેઠ. સ્વ. મુકુંદભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. અશોકભાઈ પાનાચંદ ધોળકિયાના બનેવી તા. ૧૧-૫-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫-૫-૨૫, ગુરુવારના લાઈન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ. સમયઃ ૫.૩૦ થી ૭.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
