કચ્છી લોહાણા
હર્ષ ભૂપેન્દ્ર ગણાત્રા (ઉં. વ. ૩૪) કચ્છ ગામ તેરા હાલ માટુંગા તા. ૨૭-૯-૨૫ના રામશરણ પામ્યા છે. સ્વ. ચાગબાઇ-સ્વ. નરશી (કાકુભાઇ) ગણાત્રાનાં પૌત્ર. પ્રીતિ (પ્રતિમા)-ભૂપેન્દ્રના પુત્ર. રચિતાનાં પતિ. હરનિશ, મારિશા કપિલ ચોથાણીના ભાઇ. સ્વ. લીલાવતી-રાજવીરસિંહના જમાઇ. દિનેશસિંહ-મંજરી સિંહના બનેવી. પ્રાર્થનાસભા તા. ૨૯-૯-૨૫ સોમવારના શ્રીનારાયણજી શામજી મહાજનવાડી, ૪૫૨, ભાઉદાજી રોડ, મહેશ્વરી ઉઘાન, માટુંગા (ઇસ્ટ), સાંજે ૪થી ૫.૩૦.
મૂળ કચ્છ ગામ બિદડા હાલ અંધેરી (મુંબઇ) સ્વ. રુક્ષ્મણીબેન તથા સ્વ. ધનજીભાઇ ચંદેના પુત્ર દિલીપભાઇ (ઉં. વ. ૭૨) તા. ૨૭-૯-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રતિમાબેનના પતિ. હેમ તથા મનાલી અનુજકુમારના પિતાશ્રી. સ્વ. કેશવજીભાઇ, મહેન્દ્રભાઇ, જીતેન્દ્રભાઇ, સ્વ. કસ્તુરબહેન, સ્વ. મધુબેન અને ગૌતમીબેનના ભાઇ. સ્વ. મદનગૌરીબેન અને સ્વ. ભાઇલાલભાઇ જાટકિયાના જમાઇ. હેતલના સસરાજી. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

અ.સૌ. ઉર્મિલાબેન ગિરધરલાલ નથવાણી હાલ કુર્લા નિવાસી તે ગિરધરલાલ વલ્લભદાસના પત્ની. તે સ્વ.કલ્યાણજી મૂળજી વિઠલાણીના પુત્રી. તે મહેશ નિતીન, દિપક તથા ઉષા વિમલ વસાણીના માતુશ્રી. તે આરતી જ્યોતિ તથા ભક્તિના સાસુ, તે મિત, ક્રિષ્ણા, કરિશ્મા તથા ઓમ ના દાદી. તારીખ ૨૭/ ૦૯/ ૨૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તારીખ ૨૯/૦૯/ ૨૫ના સાંજે ૪:૩૦ થી ૬ રાખવામાં આવેલ છે. સ્થળ :- મહારાજા અગ્રસેન સેવા સંસ્થાન, ૯૦ ફિટ રોડ, સ્વામિનારાયણ મંદિરની ઉપર લવંડર બો બેન્કવેટ ની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ).
પોરબંદર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નગીનભાઇ નાગરદાસ સાવડીયાના ધર્મપત્ની ગં. સ્વ. રસીલાબેન (ઉ. વ. ૮૪) તા. ૨૭-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે જયેશભાઇ, બીનાબેનનાં માતુશ્રી. તે મીનાબેન અને મેહુલભાઇ ખોખાણીનાં સાસુ. તે નેહાબેન અને કૃણાલનાં દાદી. તે કિંજલ અને જય શૈલેષભાઇનાં દાદી સાસુ. તે યુવીન જયભાઇ શાહનાં પરદાદી. તે પિયર પક્ષે જેકુરબેન દલપતભાઇ કપૂરચંદ દોશીનાં દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
