કાંદિવલીમાં મુકેશ જોષીના પુસ્તક ‘પ્રવાસનો શ્વાસ’નું લોકાર્પણ

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત ગુજરાતી ભાષા ભવનના સૌજન્યથી આવતી કાલે સાંજે કાંદિવલીમાં કવિ મુકેશ જોષી દ્વારા લેખિત પ્રવાસવર્ણનના પુસ્તક ‘પ્રવાસનો શ્વાસ’ના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા સાહિત્યકાર ડૉ. દિનકર જોષી દ્વારા લોકાર્પણ થશે. આ પુસ્તક આદિ કૈલાશ અને ઓમ … Continue reading કાંદિવલીમાં મુકેશ જોષીના પુસ્તક ‘પ્રવાસનો શ્વાસ’નું લોકાર્પણ