
શ્રીમતી મનોરમા હિરાલાલ મૃગ (ઉ.વ. 84), આજ રોજ તા.29-5-2025ના રામશરણ પામ્યા છે. શ્રી હિરાલાલ મુલજી મૃગની પત્ની, દર્શના સૌરભ કેસરીયાના માતા, સ્વ.કસ્તુરબેન ખટાઉ દયાલજી દૈયાની પુત્રી, તે સુરેશભાઈ ખટાઉ દૈયાના બેન, જીગ્ના સૌરભ (રાજા) અનમ, ચૈતાલી જયસિંહ ઠક્કર, રાહુલ જયસિંહ ઠક્કરના કાકી, આકાંક્ષા રાહુલ ઠક્કરની કાકીજી, ગોદાવરી એન. ઠક્કર, વિજયસિંહ સાવિત્રીબેન જે દાવડા, જયસિંહભાઈ, અરવિંદભાઈના ભાભી. તેમની અંતિમયાત્રા સમય બપોરે 2 વાગે એમના રહેઠાણથી નીકળશે. ઠેકાણું – હિરાલાલ મૃગ, ફ્લેટ નં.105/107, શોભાસુમન, ટેલીફોન એક્સચેંજની સામે, પંડિત મદન મોહન માલવિયા રોડ, મુલુંડ (વેસ્ટ).
ઓમ શાંતિ
