પાડરશિંગા હાલ મુલુંડ રાયચંદ જીવરાજ મેહતાના ધર્મપત્ની રતનબેન, (ઉં. વ. 68) તા 16/7/2023ના અરિહંતશરણ પામેલ છે. તે જીગનેશના માતૃશ્રી. કલ્પનાના સાસુ. નીવાનના દાદી. તે રતિભાઈ, વનમાળીભાઈ, બાવચંદભાઈ, દામોદરભાઈ, સમજુબેન, હીરાબેનના ભાભી. પિયર પક્ષે ભુજપુર નિવાસી ગાભુ વેલજીભાઈ દેઢીયા તથા પાંચટોપરાવાળા જેઠાલાલ નાનચંદ સંઘવીના દીકરીની સાદડી. તા 20/7/2023 ના ગુરૂવાર 3 થી 7. શ્રી કચ્છી રાજગોર મિત્ર મંડળ મુંબઈ, 6, લવ ખુશ, એમ. જી. રોડ, પાંચ રસ્તાની બાજુમાં, કીર્તિ મહલ હોટેલ ની ઉપર , બીજે માળે, મુલુંડ (વેસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ