સિધેર (ભાવનગર) હાલ-મુલુંડ સ્વ. નગીનદાસ વેણીલાલ શાહના ધર્મપત્ની વસંતબેન (ઉં.વ. ૮૪) રવિવાર, તા. ૨૦-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અતુલ, રૂપા રમેશકુમાર શાહ, સોનલ પ્રકાશકુમાર ગાંધીના માતુશ્રી. પ્રતિભા અતુલના સાસુ. સ્વ. મનુભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. વિનુભાઈ તથા સ્વ. ચંદ્રકાંતભાઈના ભાભી. મીત અને વૃષ્ટિના દાદી. (પાલીતાણા) સ્વ. ખાંતીલાલ ભાયચંદ વોરાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સ્થળ: ૬૦૨, પારિજાતક સોસાયટી, ડે આઈના સ્કૂલની બાજુમાં, ડૉ. આંબેડકર રોડ, મુલુંડ (વેસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw