જામનગરવાળા હાલ વાશી નવી મુંબઈ ઈશ્ર્વરલાલ દ્વારકાદાસ શેઠના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૪) તા.૨૦-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. રજની (રાજુ)ના પતિ. રવિશ અને લીપાબેનના પિતા. જતીન મહેતા અને જયશ્રીબેન શેઠના સસરા. શ્રીમતી ઈશા સ્મિત શાહ, શ્રુતિના દાદા. સ્વ. બિપીનભાઈ, સ્વ. યશેશભાઈ, સ્વ. ઈન્દીરાબેન અનિલ પટેલના મોટાભાઈ. પ્રાર્થનાસભા ત્થા લૌકિક વ્યવહાર બંધ છે. ૬, દેવઆશીષ, પ્લોટ નં ૨૩૨, સેક્ટર-૨૮, વાશી, નવી મુંબઈ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw