ગામ પાલીતાણા હાલમાં ઘાટકોપર સ્વ. ગોવિંદભાઈ રામજી મહિડા, સ્વ. ગંગાબેન મહિડાના સુપુત્ર લલિતભાઈ (ઉં.વ. ૬૫) તા. ૭/૯/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વિશ્રામભાઈ ગોહિલ, સ્વ. મધુબેનના જમાઈ. રેખાબેનના પતિ. ભરતભાઈ, સ્વ. મહેશભાઈ, દિલીપભાઈ, શાતાબેનના મોટાભાઈ. ધર્મેશ, હર્ષાબેના પિતાશ્રી. હિરેનભાઈ, સુનીલભાઈના સસરા. બારમાની વિધિ તા. ૧૪/૯/૨૪ શનિવારના સાંજે પાંચ, ગુરુકૃપા ઉગમ હા. સો. ટી, બિ. ૬૭,૩૦૨, સુભાષચંદ્ર બોઝ ગાર્ડનની સામે, ઘાટકોપર ઇસ્ટ
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw