મોરબી નિવાસી હાલ ઘાટકોપર વસંતલાલ પારેખ (ઉં. વ. ૮૦) બુધવાર તા. ૨૪-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મંગળાબેન તથા સ્વ. કરસનજી ખેતશી પારેખના સુપુત્ર તથા ગૌતમીબેનના પતિ. તે સ્વ. ગુલાબબેન, સ્વ. વિઠલદાસ ભવાનીદાસ શાહના જમાઇ. યજ્ઞેશ તથા હિનાના પિતાશ્રી. સ્વ. જગમોહનદાસ, સ્વ. ચીમનભાઇ, સ્વ. તારાબેન તથા રંજનબેનના ભાઇ. તે સ્વ. રમણિકભાઇ, વસંતભાઇ, સ્વ. પ્રકાશભાઇ, સુભાષભાઇ, સ્વ. મંજુલાબેન, સ્વ. મનહરબેન, ઇન્દિરાબેન, નલીનીબેન, કુંદનબેન તથા પ્રમોદિનીબેનના બનેવી. સાદડી તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw