થાણા દેવડી નિવાસી હાલ પૂના ગં.સ્વ.દિપ્તીબેન કિરણકુમાર શાહ (ઉં. વ. ૫૮) તા ૧૧.૬.૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.કાંતિલાલ હેમચંદ શાહના પુત્રવધૂ. તેજસ, તપનના માતોશ્રી. ભાવિકાના સાસુ. પ્રેક્ષાના દાદી. ગં.સ્વ.ભાવનાબેન હસમુખ પારેખ (સરદારગડ)ની દિકરી. ગં. સ્વ. નમિતાબેનના દેરાણી. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw