સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર શરદચંદ્ર ભોગીલાલ દોશી (ઉં. વ. ૭૪) તે સ્વ. શારદાબેન ભોગીલાલ દોશીના સુપુત્ર ૧૪-૬-૨૪ને શુક્રવારના દેહપરિવર્તન કરેલ છે. તે (સ્વ. પ્રિતીબેન) તથા પદ્મીનીબેનના પતિ. તે ચિં. રાહુલ તથા પરિનના પિતાશ્રી. અ.સૌ. રિયા અને સંકેતના સસરા. તે સ્વ. રજનીભાઈ, સ્વ. રમેશભાઈ, મયુરભાઈ, હંસાબેન, સ્વ. ઈલાબેન, ભારતીબેન અને ચંદ્રીકાબેનના ભાઈ. તે તળાજા નિવાસી ગુલાબચંદ મગનલાલ મહેતા અને દામનગર નિવાસી નંદલાલ મોહનલાલ અજમેરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw