September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

અવસાન નોંધ

મુળ ગામ પોરબંદર, હાલ ઐરોલી નિવાસી સંધ્યાબેન ઠક્કર (ઉં.વ. ૮૨) તે શ્રી કાંતિલાલ રતીલાલ ઠક્કર (અમલાણી)ના ધર્મપત્ની. તે નિતીન, નિલેશ, સંજય (નાનુ)ના માતુશ્રી. તે પ્રજ્ઞા, સ્નેહા, ઋતુના સાસુમા. તે સૌરભ, ક્રિશ્ર્ના તથા શુભના દાદીમા. તે શ્રી હીરાલાલ, શ્રી મણિલાલ, સ્વ. શારદાબેન, સ્વ. લતિકાબેન, ગં.સ્વ. મંગળાબેનના ભાભી મંગળવાર તા. ૯-૪-૨૪નાં શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

One thought on “અવસાન નોંધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us