
જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થા. જૈન ધ્રાફા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. હસમુખભાઇ હિંમતલાલ મહેતાના ધર્મપત્ની રંજનબેન (ઉં. વ. ૮૩) તા. ૨૪-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવેશભાઇ તથા હિતેશભાઇના માતુશ્રી. ભારતીબેન તથા. પારુબેનના સાસુજી. નગીનભાઇ સ્વ. પ્રતાપભાઇ ભરતભાઇ, રસીલાબેન નંદકુમાર મહેતા, તરૂણાબેન કિર્તીકુમાર શાહના ભાભી. પૂજા પ્રિયાંક મીઠાણી, નેહા, યશ, મીલોનીના દાદી. પિયર પક્ષે પડધરી નિવાસી કસલચંદ મોતીચંદ ગારડીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૨૦૮/૫૬૫૪, અનીતા કુટીર ૪થે માળે, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
