
લીંબડી નિવાસી હાલ મુલુંડ, સ્વ. હરિલાલ કસ્તૂરચંદ શાહ તથા પૂ. સાધ્વીજી શ્રી સૌમ્યગિરા શ્રીજી મ.સા.ના સુપુત્ર ચંદ્રકાંતભાઈ (ઉં. વ. ૮૯) તા. ૧૦-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દક્ષાબેનના પતિ તથા પ્રિતિ. અમિતના પિતાશ્રી. સેજલ તથા જીજ્ઞેશકુમારના સસરા. પૂ. ચંદ્રપૂર્ણાશ્રીજી મ.સા., રસિલાબેન ચારૂચંદ્ શેઠ, નયનાબેન ચંદ્રકાન્ત શાહ, સ્વ. બિપિનભાઈના ભાઈ. ઝીઝુંવાડા નિવાસી સ્વ. લાલચંદ છગનલાલ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
