કચ્છી લોહાણા –
કચ્છ ગામ લોડાઈ હાલ મુલુંડ, ગં.સ્વ. રૂક્ષ્મણી પોપટ (ઉં. વ. ૯૦) તે સ્વ. વિઠ્ઠલદાસ ચાગપાર પોપટના પત્ની તા. ૩-૮-૨૫, રવિવારે રામશરણ પામ્યા છે. પદમિની, હેમુ, પૂનમ, દિલીપ અને પ્રજ્ઞાના માતુશ્રી. ભાવના લક્ષ્મીકાંત શેઠ, સ્વ. ભરત, જ્યોતિન, સંજય અને મનીષના સાસુ. ચિરાગના દાદી. તે સ્વ. ભગવાનજી, સ્વ. તુષાર, સ્વ. લીલાવંતીબેન અને સ્વ. કમળાબેનના ભાભી. સ્વ. જમનાદાસ હંસરાજ મહીંધર (કાંદિવલી)ના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રાખેલ નથી અને લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
