
કચ્છી લોહાણા –
સ્વ. જાનકીબેન લીલાધરભાઇ નાસાના સુપુત્ર મહેશભાઇ (ઉં. વ. ૬૯) ગામ વાંકુ હાલ મુલુંડ તે સંધ્યાબેનના પતિ. મયૂરી તથા નીલના પિતાશ્રી. સ્વ. પાર્વતીબેન વિરજીભાઈ ડોડેચા (નારાયણસરોવરવાળા)ના નાના જમાઇ. સ્વ. ભરતભાઈ, હેમંતભાઇ, મુકેશભાઇ અને ગં. સ્વ. સરલાબેન પ્રવીણભાઇ કોઠારીના ભાઇ. ગં. સ્વ. પુષ્પાબેનના દિયર તા. ૨૩-૬-૨૫ સોમવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
For more details… Contact 9322529232 / 9324483455
