September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Sep
2024
6

અવસાન નોંધ

ધ્રાંગધ્રા નિવાસી હાલ મુલુન્ડ (મુંબઈ) તે સ્વ. સવિતાબેન લીલચંદ ભૂરાભાઈ શાહ (માકાવેલસી)ના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૯) બુધવાર તા. ૪-૯-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે ચંદ્રીકાબેનના પતિ. તે વિશાલ, રેચલના પિતા. તે તે સ્વ. પ્રવિણભાઈ, જયંતભાઈ, હરનીશભાઈના ભાઈ, તે સ્વ. વસંતબેન, સ્વ. હસુબેન,
Sep
2024
6

અવસાન નોંધ

સ્વ. ઠા. ગુલાબરાય કાનજી રામજી અનમ ગામ ગુંદાલા હાલે માટુંગાના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાવતીબેન (ઉં. વ. ૯૨) તે સ્વ. પાર્વતી દયારામ રાચ્છ ગામ કુકમાના પુત્રી. તે પ્રતિમા, હર્ષા મુકેશ, નંદિની કિરણ, માવિની કિશોર, પૂર્ણિમા નીતિન, ભાવેશ-જીગ્નાના માતુશ્રી. ફાલ્ગુનીના સાસુ. સ્વ. ભગવાનદાસ, નટવરલાલ,
Sep
2024
6

પ્રાર્થનાસભા – મરણનોંધ

સ્વ. માણેકબેન મણીલાલ જોબનપુત્રાના વચટપુત્ર ઝવેરીલાલ હાલ મુલુન્ડ ગામ ભુજ (ઉં. વ. ૮૫) તા. ૪.૯.૨૪ના રામશરણ પામેલ છે. સ્વ. અનસુયાબેનના પતિ. તે સ્વ. જેઠીબાઈ કુંવરજીભાઈ પોપટના જમાઈ. સરોજ બીપીનના રાયમંગીયા, ગીતા અને નિરંજનના પિતાશ્રી. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર ૬-૯-૨૪ના સાંજે ૫થી ૭માં રાખેલ
Sep
2024
6

UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ

હવે તમે UPIની મદદથી તમારા બેન્ક ખાતામાં પણ પૈસા જમા કરાવી શકો છો. જો તમે UPI નો ઉપયોગ કરો છો તો અમે તમને એક નવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે લોકો બેન્કમાં પૈસા જમા કરાવવા જાય છે તેમના માટે આ
Sep
2024
6

સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’

એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ બુધવારે મહારાષ્ટ્રની વિવિધ આરટીઓ ઓફિસના અધિકારીઓને ઈન્ટરસેપ્ટર વાહનોનું વિતરણ કરવા માટે કથિત રીતે લાંચ લેવા બદ્દલ ત્રણ મોટર વેહિક્લ ઈન્સ્પેક્ટર સામે ગુનો નોંધ્યો છે.  આ સંદર્ભે એસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ ટ્રાન્સપોર્ટ કમિશનરની કચેરીમાં કામ કરતા
Sep
2024
6

પ્રાર્થનાસભા – મરણનોંધ

સૌ. નિર્મળાબેન મણીલાલ શામજી ઠક્કર (ઉં. વ. ૮૧) ગામ અંજાર હાલે મુલુન્ડ બુધવાર, તા. ૪-૯-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. નર્મદાબેન શામજી વિશ્રામ ભલ્લાના પુત્રવધૂ તથા સ્વ. શાંતાબેન લખમશી આનંદજી માનસત્તાના સુપુત્રી. સ્વ. જીગ્નાબેન વિલાસભાઈ રવાસીયાના માતાશ્રી. તથા સ્વ. જમનાદાસભાઈ, સ્વ. જાદવજીભાઈ,
Sep
2024
6

પ્રાર્થનાસભા – મરણનોંધ

ખોખરીવાળા હાલ કાંદિવલી નિવાસી રાજેન્દ્રભાઈ રામજીભાઈ ધકાણ (ઉં.વ.૭૩) તા.૪.૯-૨૪ ના બુધવારે અક્ષર નિવાસી થયેલ છે. તે સ્વ. કુમુદબેનના પતિ. હિતેષભાઈ, જીગ્નેશભાઈ, મિત્તલ સલ્લાના પિતાશ્રી. દિવ્યા તથા પ્રશાંતકુમાર સલ્લાના સસરા. સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ.ભારતીબેન સતીકુંવર તથા તુષારભાઈના મોટાભાઈ. તે અમરેલીવાળા સ્વ.ગોરધનભાઈ કાથડભાઈ સતીકુંવરના જમાઈ.
Sep
2024
6

શેર માર્કેટ અપડેટ

વિશ્વબજારના નબળા સંકેત સાથે સ્થાનિક સ્તરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરમાં વેચવાલીનું દબાણ વધવાથી સતત બીજા દિવસે શેરબજાર ગબડ્યું હતું. સેન્સેક્સમાં ૧૫૦ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું જ્યારે નિફ્ટી ૨૫,૧૫૦ની નીચે સરકી ગયો હતો. સેકટરદીઠ આઇટી શેરોમાં વધારા અને રિયલ્ટી શેરોમાં ઘટાડો નોંધાયો
Sep
2024
6

અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત

અંધેરી (વેસ્ટ)માં જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદે રીતે બેસતા ફેરિયાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આગામી દિવસોમાં ૧૪થી વધુ સ્થળોને ફેરિયામુક્ત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. અંધેરી (વેસ્ટ)માં છેલ્લા બે દિવસથી ૧૪થી વધુ સ્થળો પર ગેરકાયદે રીતે અંડિગો જમાવી
Sep
2024
6

શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

મહારાષ્ટ્રના ખેડૂતોના વધી રહેલા વિરોધને જોતાં રાજ્ય સરકારે શક્તિપીઠ હાઈવેનું જમીન સંપાદન અટકાવી દીધું હતું. હવે આખરે સરકારે શક્તિપીઠનું જ નોટિફિકેશન રદ કરવાનો નિર્ણય લીધો છે. આવો પ્રસ્તાવ મુખ્ય મંત્રી એકનાથ શિંદે સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રાજ્યના 12 જિલ્લામાંથી પસાર થતો
Call Us