ગં.સ્વ. ગુણવતીબહેન મંગલદાસ પુજાણી (ઉં.વ. ૯૧) ગામ ગઢશીશાવાળા હાલ-મુલુંડ તે વેલજી પુંજા આઈયાના સુપુત્રી. (ભચીબહેન) શ્રીજયસિંહભાઈ, અરુણભાઈ, નરેન્દ્રભાઈ (નનો) અને રેખાબહેન ઘનશ્યામ પોપટના માતુશ્રી. ધર્મેશ, વિનીતના દાદીમા. રમાબહેન તથા મીનાબહેનના સાસુમા. સ્વ. રણછોડદાસ, સ્વ. નવીનભાઈ, કલ્યાણજીભાઈ, પ્રદીપભાઈના મોટાબહેન તથા કશ્યપના દાદીમા. તા. ૧૭-૯-૨૪ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૯-૨૪, ગુરુવારના ૫.૩૦થી ૭.૦૦ સ્થળ: ગોપૂરમ હોલ, ડૉ. આર.પી. રોડ, મુલુંડ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw