સૌ. નિર્મળાબેન મણીલાલ શામજી ઠક્કર (ઉં. વ. ૮૧) ગામ અંજાર હાલે મુલુન્ડ બુધવાર, તા. ૪-૯-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. નર્મદાબેન શામજી વિશ્રામ ભલ્લાના પુત્રવધૂ તથા સ્વ. શાંતાબેન લખમશી આનંદજી માનસત્તાના સુપુત્રી. સ્વ. જીગ્નાબેન વિલાસભાઈ રવાસીયાના માતાશ્રી. તથા સ્વ. જમનાદાસભાઈ, સ્વ. જાદવજીભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. શાંતિલાલભાઈ, સ્વ. રમેશભાઈ, મંગલજીભાઈ, માધવજીભાઈ, સ્વ. વલ્લભભાઈ, સુરેશભાઈ, સ્વ. જયાબેન ગોવિંદજીભાઈ તથા લીલાવંતીબેન કિશોરભાઈના ભાભીશ્રી. તથા પ્રતાપભાઈ, હેમંતભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. ઝવેરબેન, સ્વ. રૂક્ષ્મણી, સ્વ. પાર્વતીબેન, વસંતબેન, સ્વ. પુષ્પાબેન, રંજનબેનના બહેન. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૬-૯-૨૦૨૪ના સાંજે ૫.૩૦ થી ૭.૦૦ ગોપૂરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડૉ. આર. પી. રોડ, મુલુન્ડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw