બળેલ પીપળીયા નિવાસી હાલ મલાડ સ્વ. ચંપાબેન મોહનલાલ રવાણીના સુપુત્ર હિંમતલાલ (ઉં.વ. ૯૦) બુધવાર તા. ૨૪-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સરલાબેનના પતિ. તે મનિષ, સચીન, ચેતના કૈલેશ બદાણી, હિના કિરણ શાહના પિતાશ્રી. સ્વ. ભૂપતરાય, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. નવનીતભાઇ અને પ્રવીણભાઇ, સ્વ. દમયંતીબેન, સ્વ. મંગળાબેન, સ્વ. શારદાબેન, ગં. સ્વ. વનીતાબેન, ગં. સ્વ. મુકતાબેનના ભાઇ. ગં. સ્વ. જયાબેન ખીમચંદભાઇ દામાણીના જમાઇ. તે નિશા, સ્વ. જીક્ષાના સસરાજી. પ્રાર્થનાસભા તા. ૨૭-૭-૨૪ના શનિવારે ૧૦થી ૧૨. ઠે. પાવનધામ, મહાવીરનગર, બી. સી. સી.આઇ ગ્રાઉન્ડની સામે, કાંદિવલી (વેસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw